સુરત માંગરોળ પોલીસે કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા
હિન્દ ન્યુઝ, સુરત સુરત જીલ્લાના માંગરોળની પોલીસે બાતમીના આધારે ચરેઠા-કોસાડી માર્ગ પરથી કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા. માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી, પરેશકુમાર કાંતિલાલ, અમૃત ધનજી વગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન PSI નાયીને ખાનગીરાહે બાતમી મળી કે એક ગાડીમાં ગાય અને વાછરડા ભરીને કોસાડી લઈ જવાના છે. ઉપરોક્ત બાતમીના આધારે પોલીસ ટીમે ચરેઠા – કોસાડી માર્ગ ઉપર વોચ રાખી હતી. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ GJ.19.X.5755 આવતા એને ઉભી રાખવા પોલીસે ઇસારો કરતા, ચાલક ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે ગાડીનો પીછો કરતાં … Continue reading સુરત માંગરોળ પોલીસે કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed